ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
આ પોસ્ટ નો હેતુ લાલ ચંદન ની સાચી ઓળખ કરાવાનો છે. 4,5 વર્ષો થી ઘણા બધા ખેડૂત મિત્રો એ લાલ ચંદન ના નામે રંતનગુંજા કે જેના બીજ લાલા કલરના ચમકતા હોય છે તેનું વાવેતર કરેલ કરે છે.. લાલ ચંદન અને રક્તચંદન(રતાંજલી, રતનગુંજા) બન્ને સંપૂર્ણ જુદા ઝાડ છે. બન્ને ઝાડ કોઈપણ જમીનમાં થઈ શકે છે અને પાણીની અછત સહન કરી શકે છે. સફેદ ચંદન સુગંધિત હોય છે અને તેનું વાવેતર વધુ થાય છે. લાલ ચંદન પણ દક્ષિણના સૂકા જનગલોમાં થાય છે તેનું લાકડું કિંમતી ફર્નિચરમા વપરાય છે. રક્તચંદન જે રતનગુંજા, રતાજલી નામે ઓળખાય છે. જેનું આયુર્વેદમાં મહત્વ વધુ છે. કુદરતી એન્ટિબાયોટિક હોય તેના ગર્ભમાં રહેલા લાલ લાકડાને પથ્થર પર ઘસીને મલમ દવા તરીકે વાપરતા.