Skip to main content

કોકમ (Garcinia indica)

કોકમ પશ્ચિમઘાટ અને દક્ષિણ ભારતના જંગલમાં થતું આ એવરગ્રીન મધ્ય આકારનું રુક્ષ છે.
 #દેખાવે અતિસુંદર સદાહરિત પાન અને નમેલી ડાળીઓ અતિ સુંદર લાગે છે .

#વૃક્ષનાં ફળો બાહ્ય ભાગ કોકમના ફુલ દાળ શાક સ્વાદ વૃદ્ધિ માટે ખટાશ તરીકે વપરાય છે
#આમલી અને આમચુર કરતાં કોકમ ચડિયાતાં છે.
#કોકમ મંદાગ્ની,અરુચી,અતીસાર, ઉબકા, ઉલટી,સંગ્રહણી,આફરો,કૃમી અને હૃદયરોગમાં ખૂબ ઉપયોગી છે.
#પાકું કોકમ પચવામાં ભારે,ઝાડાને સૂકવનાર,તીખું,તૂરું,હલકું,ખાટું,ગરમ,ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર,અગ્નીને પ્રદીપ્ત કરનાર તથા કફ અને વાયુ વધારનાર છે. તે હરસ,સંગ્રહણી અને હૃદયરોગ મટાડે છે. એનાથી મળનો સડો અટકે છે અને આંતરડાં કાર્યક્ષમ રહે છે.
#અડધી ચમચી કોકમનું ચૂર્ણ દહીંની તર સાથે મેળવી સવાર-સાંજ લેવાથી દુઝતા હરસ મટે છે.
#ઘી કે તલના તેલમાં બે-ત્રણ કોકમ તળી સવાર-સાંજ ખાવાથી અતીસારમાં મળ બંધાઈને ઉતરે છે.
#કોકમના પાણીમાં જીરુ અને સાકર નાખી પીવાથી શીતપીત્ત મટે છે.
કોકમનું તેલ લગાડવાથી હાથની હથેળી અને પગના તળિયાની બળતરા મટે છે.
#કોકમને ચટણી જેમ પીસી,પાણીમાં મિશ્રકરી સાકર નાખી શરબત બનાવી પીવાથી પીત્તની બળતરા,અનિદ્રા અને તરસ મટે છે.આ શરબત થોડું થોડું પીવાથી પિત્તનું શમનથાય છે.
#રાજપીપળાના વનસ્પતિ ઉદ્યાનમાં કોકમના ખૂબ ઝાડ છે.

Comments

Popular posts from this blog

ચણોઠી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

Gujarat Organic Products Certification Agency (GOPCA)

Gujarat Organic Products Certification Agency (GOPCA) is a Gujarat State Government Certification Body that carries out impartial third party inspection & certification in organic production and handling.  GOPCA works in accordance with the criteria laid down under the NPOP (National Program for Organic Production) 2005-Jun,2015. GOPCA is an autonomous body and is registered under Societies Registration Act, 1860.

સર્પગંધા (Rauwolfia Serpentins)

સર્પેન્ટીના નામથી સહુ કોઈ આયુર્વેદ, એલોપેથીક, હોમિયોપેથિક તમામ પેથીના ડોકટરો પરિચિત તો છે જ, એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઊપર મંડાયેલી રહે છે. જેના ઊપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે. તેવો યશ ભાગ્યે જ લીમડા, હળદર, આમળાં પછી જો કોઈ ઔષધને મળ્યો હોય તો તે સર્પગન્ધા. Rauwolfia Serpentins ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ વનસ્પતિની આજુબાજુ સાપ ફરકતો નથી . સાપને પીડિત કરે છે અને દૂર ભગાડનાર હોવાથી તે સર્પગંધાથી ઓળખાય છે.તેના વિવિધ સંસ્કૃત નામો પૈકી એક નામ છે ધવલવિટપ – જે વનસ્પતિ મન અને શરીર ને શુધ્ધ કરે છે. તેથી શરીર ધવલ બને છે. બીજું એક નામ તેની મનની તીવ્રતા – ઊત્તેજનાને શાંત કરવાના ગુણ થી ચન્દ્રમાર પણ છે. એકથી ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતાં આ સર્પગંધાના છોડના પાન ઊપરથી ઘેરા લીલા વર્ણના અને નીચેના ભાગે આછા લીલા વર્ણના છે. સફેદ-ગુલાબી ગુચ્છામાં તેનાં ફૂલો શોભા ઊભી કરે છે.તેની ખાસ ઓળખ એ શ્યામ-રકત વર્ણના વટાણાના દાણા જેવડાં તેના ફળ છે. પ્રમુખપાતઃ ઔષધ તરીકે તેના મૂળનો જ પ્રયોગ થાય છે.જે ગંધરહિત પણ અતિશય કડવું હોય છે. આ સર્પગંધા એ ભારતમાં તો બધે જ જોવા મળે છે. તે છતાં તે કોઈ એક જ વિ...